Talati Practice MCQ Part - 3
'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ?

ઝવેરચંદ મેઘાણી
રમેશ ગુપ્તા
સુરેશ દલાલ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

નરેન્દ્ર મોદી
સોમભાઈ મોદી
મનહર મોદી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમાસ ઓળખાવો – કપુત

બહુવ્રીહી
મધ્યમપદલોપી
તત્પુરુષ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સુકાની’ કયા કવિની રચના છે ?

સોમસુંદર સૂરિ
મૂળશંકર મૂલાણી
સુમન શાહ
ચંદ્રશંકર બુચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ?

નિરંજના
સરસ્વતી
સરયુ
ૠજુપાલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP