Talati Practice MCQ Part - 3
‘સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું’ – છંદ ઓળખાવો.

મંદાક્રાન્તા
વસંતતિલકા
મનહર
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી - ।
કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી - ।।
તખતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ખોટી જોડી જણાવો.

વસાણું - નપુંસકલિંગ
પુંજી – પુલ્લિંગ
કસ્તૂરી - સ્ત્રીલિંગ
ઓવારો – પુલ્લિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP