Talati Practice MCQ Part - 3
પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ?

કાબુલ
લખનૌ
હૈદરાબાદ
કરાંચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ?

હરિશંકર દવે
બંસીધર શુકલ
રાધે શ્યામ શર્મા
સુંદરજી બેટાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ?

રમેશ ગુપ્તા
કવિ નર્મદ
ઝવેરચંદ મેઘાણી
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક કાટકોણ ત્રિકોણ ક્ષેત્રફળ 10 ચો,સેમી. છે જો વેધનું માપ 20 સેમી હોય, તો પાયાનું માપ શું થાય.

1 સેમી
2 સેમી
3 સેમી
4 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP