Talati Practice MCQ Part - 3
પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ?

કાબુલ
લખનૌ
કરાંચી
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો.

ટૂંકી વાર્તા
નવલકથા
નાટ્ય
કાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયો શબ્દ અર્થભેદની દૃષ્ટિએ જૂદો પડે છે ?

સવિતા
વામા
ભામિની
વનિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ?

નિરંજના
ૠજુપાલિકા
સરયુ
સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોલેરુ સરોવર કયા રાજ્યમાં આવેલ છે ?

આંધ્ર પ્રદેશ
ઓડિશા
કેરલ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP