Talati Practice MCQ Part - 3
પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ?

કાબુલ
કરાંચી
લખનૌ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો.

કાવ્ય
નાટ્ય
ટૂંકી વાર્તા
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
"કુમાર અને ગૌરી” કોની જાણીતી કૃતિ છે ?

કાન્ત
વાસુકિ
સુંદરમ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પ્રદાર્થ ઉમેરવામાં આવે છે ?

લાઈમ
જિપ્સમ
એમોનિયા
યુરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP