Talati Practice MCQ Part - 3
પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ?

લખનૌ
કરાંચી
કાબુલ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શકુંતલાની વિદાયટાણે આશ્રમના | પણ વિલાપ કરવા લાગ્યો – આ પંક્તિમાં કયો અલંકાર છે ?

દ્રષ્ટાંત
સ્વભાવોક્તિ
સજીવારોપણ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના પૈકી કોણ પ્રથમ ગવર્નર જનરલ અને વાયસરોય એમ બંને હતા ?

લોર્ડ કેનિંગ
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ એલ્ગીન
લોડ રિપિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP