Talati Practice MCQ Part - 3
પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ?

કરાંચી
કાબુલ
હૈદરાબાદ
લખનૌ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતના વકીલો દ્વારા ‘ગુજરાત સભા’ની સ્થાપના કોણે કરી ?

ઈ.સ. 1884
ઈ.સ. 1902
ઈ.સ. 1896
ઈ.સ. 1908

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ?

અંતિમ અધ્યાય
પરિત્રાણ
ગૃહરાણ્ય
અઢારસો સત્તાવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંધિ છોડો :– વાગ્દાન

વા + આગ્દાન
વાગ + દાન
વાગ + આદાન
વાક્ + દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP