Talati Practice MCQ Part - 3
મહેનતનું ફળ મળતા હેમાંગને જીવવામાં રસ પડ્યો. :– વર્તમાન કૃદંત ઓળખાવો.

પડ્યો
મળતા
એક પણ નહીં
જીવવામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ?

સ્ત્રગ્ધરા
ચોપાઈ
અનુષ્ટુપ
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ?

સતલુજ
ગોદાવરી
સરસ્વતી
કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ?

19.8 લી.
10 લી.
40 લી.
20 લી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ?

પી.વી. નરસિંહરાવ
ચૌધરીચરણ સિંહ
આપેલ પૈકી એક પણ નહીં
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP