Talati Practice MCQ Part - 3
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

પ્રકાશસંશ્લેષણ
રસાકર્ષણ
શ્વસન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે.

પુરુષવાચક
સ્વવાચક
સાપેક્ષ
અનિશ્ચિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ગુર્જર ભાષા’ શબ્દ પ્રયોગ કરનાર સૌપ્રથમ કવિ કોણ હતા ?

શામળ ભટ્ટ
નર્મદ
પ્રેમાનંદ
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

ઉત્સાહમાં વધારો થવો.
શાંતિ થવી.
મરેલું સજીવન થવું
આશ્ચર્યનો અનુભવ થવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP