Talati Practice MCQ Part - 3
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
શ્વસન
રસાકર્ષણ
પ્રકાશસંશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'સુચરિતા, આનંદ, સુદત્ત’ કઈ કૃતિના અમર પાત્રો છે ?

દિપનિર્વાણ
બારણે ટકોરા
વળામણા
અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
બેચરાજી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?

મહેસાણા
ગાંધીનગર
અરવલ્લી
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?

1995
1196
1299
1399

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ?

શારદા મુખરજી
સરોજિની નાયડુ
પ્રતિભા પાટીલ
કુમુદબેન જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP