Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોણે ફાળે જાય છે ?

નર્મદ
સુરસિંહજી ગોહિલ
મોતીભાઈ અમીન
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે ?

તાલુકા પંચાયતના પ્રમુખ
જીલ્લા પંચાયતના પ્રમુખ
જીલ્લા વિકાસ અધિકારી
વિકાસ કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં ‘ગરીબ કલ્યાણ મેળા’નો પ્રારંભ કયારે થયો હતો ?

ઈ.સ. 2009
ઈ.સ. 2003
ઈ.સ. 2005
ઈ.સ. 2011

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ક્યા તમામ જિલ્લાની હદ સ્પર્શે છે ?

મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર
દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી
સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ
બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

ચિનુ મોદી
પન્નાલાલ પટેલ
રમેશ પારેખ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP