Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોણે ફાળે જાય છે ?

ઉમાશંકર જોશી
મોતીભાઈ અમીન
સુરસિંહજી ગોહિલ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

જયંતિ દલાલ
ગુણવંત આચાર્ય
ચંદ્રવદન મહેતા
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

ચાલુક્ય
મુઘલ
ઈન્ડો-આર્યન
રોમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP