Talati Practice MCQ Part - 3
‘કુંસુમાકર’ કયા કવિનું તખ્ખલુસ છે ?

ચંદ્રવદન મહેતા
શંભુપ્રસાદ જોષીપુરા
પ્રિયકાન્ત પરીખ
ધનવંત ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

મરીઝ
અમૃત ‘ઘાયલ’
બરકત વિરાણી
આદિલ ‘મસ્યુરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મારાથી પત્ર લખાય છે’ કર્તરી વાક્ય બનાવો.

મેં પત્ર લખાવ્યો
હું પત્ર લખું છું
મને પત્ર લખ્યો
મારા વડે પત્ર લખાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ?

જગદિશ જોષી
મોહન પરમાર
હરીન્દ્ર દવે
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પ્ર + આંગણ = પ્રાંગણ
કવી + ઈચ્છા = કવીચ્છા
ભાષા + આંતર = ભાષાંતર
લક્ષ્મી + ઐશ્વર્ય = લક્ષ્મશ્વર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP