Talati Practice MCQ Part - 3
‘કુંસુમાકર’ કયા કવિનું તખ્ખલુસ છે ?

પ્રિયકાન્ત પરીખ
ધનવંત ઓઝા
ચંદ્રવદન મહેતા
શંભુપ્રસાદ જોષીપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'દીન દયાળ પેટ્રોલિયમ’ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા જિલ્લામાં આવેલું છે ?

ગાંધીનગર
અમદાવાદ
વડોદરા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
બે પાઈપ A અને B એક ટાંકીને અનુક્રમે 10 મિનિટ અને 15 મિનિટમાં પાણી ભરી શકીએ, જો બંને પાઈપ સાથે ખોલવામાં આવે અને 4 મિનિટ પછી પાઈપ B બંધ કરી દેવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય ?

6/3 મિનિટ
6 મિનિટ
1/3 મિનિટ
8 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

છબીલદાસ મહેતા
કેશુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP