ભારતનું બંધારણ (Constitution Of India) સિક્કિમને કયા વર્ષે ભારતમાં રાજ્ય તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું ? ઈ.સ.1975 ઈ.સ.1971 ઈ.સ.1977 ઈ.સ.1973 ઈ.સ.1975 ઈ.સ.1971 ઈ.સ.1977 ઈ.સ.1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે ? અમેરિકા જર્મની ઈંગલેન્ડ કેનેડા અમેરિકા જર્મની ઈંગલેન્ડ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? અનુચ્છેદ 16 અનુચ્છેદ 17 અનુચ્છેદ 15 અનુચ્છેદ 14 અનુચ્છેદ 16 અનુચ્છેદ 17 અનુચ્છેદ 15 અનુચ્છેદ 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે ? જસ્ટિસ એમ. હિદાયતુલ્લા જસ્ટીસ કે. કાનન જસ્ટિસ એસ. ગોવાદાર્ડ જસ્ટિસ સી. રેડ્ડી જસ્ટિસ એમ. હિદાયતુલ્લા જસ્ટીસ કે. કાનન જસ્ટિસ એસ. ગોવાદાર્ડ જસ્ટિસ સી. રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમાન નાગરિક સંહિતા દરખાસ્ત દરેક નાગરિકના વૈયક્તિક નિયમનનો સર્વસામાન્ય સમુચ્ચયની નિયન્ત્રક પ્રતિકૃતિ છે. નીચેના પૈકી કયુ સમાન નાગરિક સંહિતાને અનુરૂપ નથી ? વારસાઈ લગ્ન બદનક્ષી ભરણપોષણ વારસાઈ લગ્ન બદનક્ષી ભરણપોષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? ચરણસીંગ મોરારજીભાઈ દેસાઈ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી ચરણસીંગ મોરારજીભાઈ દેસાઈ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP