Talati Practice MCQ Part - 4 બોટનીકલ સર્વ ઓફ ઈન્ડિયા કયાં આવેલ છે ? લખનઉ નૈનિતાલ દાર્જિલિંગ કોલકતા લખનઉ નૈનિતાલ દાર્જિલિંગ કોલકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 બાળસાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ? વેણીભાઈ પુરોહિત જયંતી દલાલ ચંદ્રવદન મહેતા રમણલાલ સોની વેણીભાઈ પુરોહિત જયંતી દલાલ ચંદ્રવદન મહેતા રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય? 3 : 4 4 : 5 5 : 8 1 : 2 3 : 4 4 : 5 5 : 8 1 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયધીશ તરીકે કોણ હોય છે ? ફોજદારી અદાલતના ન્યાયાધીશ તાલુકા અદાલતના ન્યાયાધીશ જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ વડી અદાલતના ન્યાયાધીશ ફોજદારી અદાલતના ન્યાયાધીશ તાલુકા અદાલતના ન્યાયાધીશ જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ વડી અદાલતના ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘કાથરોટમાં ગંગા’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ? ગિજુભાઈ બધેકા જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોષી જયંતિ દલાલ ગિજુભાઈ બધેકા જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોષી જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા મહેસાણા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP