Talati Practice MCQ Part - 4
'ઉઘાડીબારી’ કોની પ્રસિદ્ધ કૃતિ છે ?

ઉમાશંકર જોષી
ચુનીલાલ મડિયા
રસીકલાલ પરીખ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય?

5 : 8
1 : 2
4 : 5
3 : 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોણે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી ?

આલપખાન
મુઝફ્ફરશાહ પ્રથમ
કુતુબુદ્દીન મહમદશાહ
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
યોજના આયોગના પ્રથમ ઉપાઅધ્યક્ષ કોણ હતા ?

ગુલઝારીલાલ નંદા
K.C.નિયોગી
શણમુખમ શેટ્ટી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડિસ્કવરી’ કટારના લેખક કોણ છે ?

વિહારી છાયા
મહેશ ભટ્ટ
સુરેશ પારેખ
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવે છે ?

મોરબી
જામનગર
સુરેન્દ્રનગર
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP