Talati Practice MCQ Part - 3 "કુમાર અને ગૌરી” કોની જાણીતી કૃતિ છે ? કાન્ત ન્હાનાલાલ સુંદરમ વાસુકિ કાન્ત ન્હાનાલાલ સુંદરમ વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? જી. શંકર કુરૂપ આશાપૂર્ણાદેવી ઉમાશંકર જોશી વિષ્ણુ ડે જી. શંકર કુરૂપ આશાપૂર્ણાદેવી ઉમાશંકર જોશી વિષ્ણુ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો. શામળ પ્રેમાનંદ નાનાલાલ ગિરિધર શામળ પ્રેમાનંદ નાનાલાલ ગિરિધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ? દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ? મોહન પરમાર જગદિશ જોષી હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ મોહન પરમાર જગદિશ જોષી હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો ભાગ કયા નામે ઓળખાય છે ? કાનમ વાકળ વાગડ ચરોતર કાનમ વાકળ વાગડ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP