ભારતનું બંધારણ (Constitution Of India) 'મોબ લીન્ચિંગ' વિશે નીચેનામાંથી કયું/ કયા વિધાન / વિધાનો સાચાં છે ? મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. આપેલ તમામ મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? યુ.એસ.એ. રશિયા બ્રિટન (યુ.કે.) ભારત યુ.એસ.એ. રશિયા બ્રિટન (યુ.કે.) ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ? નેશનલ જ્યુડિશિયલ કમિશન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નીતિ આયોગની રચના ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ નેશનલ જ્યુડિશિયલ કમિશન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નીતિ આયોગની રચના ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? કનૈયાલાલ મુનશી દાદાભાઈ નવરોજી પંડિત જવાહરલાલ નહેરુ ડો. બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી દાદાભાઈ નવરોજી પંડિત જવાહરલાલ નહેરુ ડો. બાબાસાહેબ આંબેડકર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.
ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટ આપેલ તમામ હાઇ કોર્ટ રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટ આપેલ તમામ હાઇ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની રીતે ‘સગીર' શું દર્શાવે છે ? બાળક વ્યકિત અઢાર વર્ષની નીચેની ઉંમર આપેલ પૈકી એક પણ નહીં બાળક વ્યકિત અઢાર વર્ષની નીચેની ઉંમર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP