Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી.

પ્રભાતિયા - નરસિંહ મહેતા
છપ્પા - અખો
ગરબી - દયારામ
ભજન - તુલસીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

બોટાદકર
રણજિતભાઈ વાવાભાઈ મહેતા
કાકાસાહેબ કાલેલકર
ગુલાબદાસ બ્રોકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપ્યું હતું ?

વેરાવળ
મહુવા
રાજકોટ
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં છેલ્લો હિંદુ રાજા કોણ હતો ?

કુમારપાળ
કર્ણદેવ સોલંકી
કર્ણદેવ વાઘેલા
વિસલદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP