Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી.

ભજન - તુલસીદાસ
છપ્પા - અખો
ગરબી - દયારામ
પ્રભાતિયા - નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

નર્મદા
પ્રીતમદાસ
રાજેન્દ્રશાહ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નેહાબહેન રૂ.6000, 1 વર્ષ માટે 7%ના દરે લે છે. તો 1 વર્ષના અંતે તેણે કુલ કેટલી રકમ ચૂકવવી પડે ?

6420
6245
6425
6530

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP