Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

રમણભાઈ નીલકંઠ
ઝવેરચંદ મેઘાણી
ન્હાનાલાલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં)

100
135
105
145

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક પ્રોજેક્ટને 12 પુરુષો 20 દિવસમાં, 18 સ્ત્રીઓ 16 દિવસમાં અને 24 બાળકો 18 દિવસમાં પૂર્ણ કરે છે. 8 સ્ત્રીઓ અને 16 બાળકોએ 9 દિવસ કાર્ય કરી છોડી દીધું તો 10 પુરુષ શેષ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ કરે ?

Talati Practice MCQ Part - 4
મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ?

13 ઓગસ્ટ, 1956
8 ઓગસ્ટ, 1956
9 ઓગસ્ટ, 1956
9 સપ્ટેમ્બર, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રવિ શંકરનું નામ કયા વાદ્ય સાથે સંકળાયેલ છે ?

સિતાર
વાયોલિન
શરણાઈ
વાંસળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP