Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

રમણભાઈ નીલકંઠ
ન્હાનાલાલ
મનુભાઈ પંચોળી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

પ્રેમાનંદ
દલપતરામ
અખો
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી શબ્દકોશના ક્રમાં મુજબ ગોઠવો.

દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી
ઉપનિષદ, ઋણ, એકવ્રતી
મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ
ખડતલ, જિગીષા, ચિત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જે તમારુ છે તે તમને કાલે ચોક્કસ મળી જશે

You will get tomorrow whatever is your
You will get tomorrow whatever is your
none
You shall get whatever is yours tomorrow

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં)

135
100
105
145

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP