Talati Practice MCQ Part - 4
બાળસાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ?

જયંતી દલાલ
ચંદ્રવદન મહેતા
વેણીભાઈ પુરોહિત
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘દૂધના દાણા’ કોનો કાવ્યસંગ્રહ છે ?

જયંતિ દલાલ
ચુનીલાલ મડિયા
પ્રવિણ દરજી
ચં.ચી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ખારમાં ચંદ્ર હોવો – દુશ્મનાવટ હોવી
કાન ભંભેરણી – ખોટું કરી ઉશ્કેરવું
જિગર ચિવું – હૃદયમાં વેદના થવી
રાઈ ભરાવી – રસોઈ બનાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો માત્રા મેળ છંદ છે ?

મંદાક્રાતા
હરિગીત
શાર્દૂલવિક્રીડિત
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં)

105
100
135
145

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP