Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

ગ્રાનવીલ ઓસ્ટ્રિયા
કે.સી. વહેર
પી.એસ. એપલબાય
આઈવર જેનીંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદમાં વિધાન સભામાં SC/ST બેઠકો પર અનામતની જોગવાઈ છે ?

અનુચ્છેદ–330
અનુચ્છેદ–334
અનુચ્છેદ–332
અનુચ્છેદ–331

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘પાનના બીડા’ કોની કૃતિ છે ?

ઈશ્વર પેટલીકર
જ્યોતીન્દ્ર દવે
મનુભાઈ પંચોળી
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઓસમનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?

જૂનાગઢ
મોરબી
રાજકોટ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP