Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

પી.એસ. એપલબાય
ગ્રાનવીલ ઓસ્ટ્રિયા
કે.સી. વહેર
આઈવર જેનીંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
POSDCoRB – સૂત્ર કોને આપ્યું છે ?

વિલોબી
હેન્રી ફેઓલ
પિકનર
લ્યુથર ગુલીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં વાંટા પદ્ધતિની કોણે દાખલ કરી ?

નસરુદ્દીન અહમદશાહ
કુતુબુદ્દીન અહમદશાહ
કુતુબુદ્દીન મહમદશાહ
નસરુદ્દીન મહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

54
50
55
52

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પોલિયો રોગ ક્યાં વાઈરસથી થતો રોગ છે ?

પોલિમેટિક્સ
વેરોસિલા
રૅબ્ડો
કિમિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે ?

ગાંધીનગર
અમદાવાદ
જામનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP