Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

પી.એસ. એપલબાય
આઈવર જેનીંગ્સ
ગ્રાનવીલ ઓસ્ટ્રિયા
કે.સી. વહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

લાભશંકર ઠાકર
રાવજી પટેલ
ન્હાનાલાલ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ધૂમકેતુનું મૂળ નામ શું છે ?

સોમનાથ
પ્રેમશંકર
ગૌરીશંકર
ગુલાબદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કુવ્વત ઉલ ઈસ્લામ નામની મસ્જિદ કોણે બનાવડાવી ?

કુતુબુદીન ખાન
મહમદ બેગડો
અહેમદ શાહ
કુતુબુદ્દીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તડપદા શબ્દો આપો :- ટીંઢોર

ઢોલ પીટાવવો
ગાર માટી
અબિલ ગુલાલ
મેઘધનુષ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP