Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

કે.સી. વહેર
આઈવર જેનીંગ્સ
પી.એસ. એપલબાય
ગ્રાનવીલ ઓસ્ટ્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- જાણે બધું તથાપિ કૈ, કહેવાથી રજા નહિ શમાવી ન શકે તેથી, મુંઝાય મનની મહી

મનહર
દોહરો
અનુષ્ટુપ
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘પડઘા અને પડછાયા’ કોની નવલકથા છે ?

ગુણવંત શાહ
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
રાધેશ્યામ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડિસ્કવરી’ કટારના લેખક કોણ છે ?

વર્ષા અડાલજા
મહેશ ભટ્ટ
સુરેશ પારેખ
વિહારી છાયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP