Talati Practice MCQ Part - 4
પનઘટ કોનો કાવ્ય સંગ્રહ છે ?

ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ
ચંદ્રકાન્ત બક્ષી
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડિસ્કવરી’ કટારના લેખક કોણ છે ?

સુરેશ પારેખ
વર્ષા અડાલજા
મહેશ ભટ્ટ
વિહારી છાયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1933
23 માર્ચ, 1930
23 માર્ચ, 1931
23 માર્ચ, 1932

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP