Talati Practice MCQ Part - 4
‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ?

કેશવહર્ષદ ધ્રુવ
રસિકલાલ પરીખ
ગુણવંત આચાર્ય
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

અનન્વય
સજીવારોપણ
ઉપમા
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP