Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજોની કઠિનતા
પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજની સ્થિતિસ્થાપક
પદાર્થની તેજસ્વીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"ખરાં ઈલ્મી ખરાં શૂરાં"નું બિરૂદ ક્યાં સર્જકોને મળેલું છે ?

નરસિંહ - મિરા
શામળ – દયારામ
દલપતરામ – મિરા
નરસિંહ – દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે ?

રેકોર્ડ
આપેલ તમામ
રો
ફિલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP