Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ સંધિ ખોટી છોડી છે ?

રવીન્દ્ર = રવિ + ઈન્દ્ર
પૂર્વોક્ત = પૂર્વ + ઊક્ત
કવીશ્વર = કવિ + ઈશ્વર
ઉપેન્દ્ર = ઉપ + ઈન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

સુન્દરમ્
કાકાસાહેબ કાલેલકર
ગૌરીશંકર જોષી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક ઓક્સમાં 8 પેન છે. જેમાં 2 પેન ખામીવાળી છે. આ બોક્સમાંથી પાદચ્છિક રીતે બે પેન લેવામાં આવે છે. તો બંને પેન ખામી રહિત હોય તેની સંભાવના કેટલી ?

15/28
15/29
13/27
4/21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ?

સાબરકાંઠા
નર્મદા
દાહોદ
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP