Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

રાજેન્દ્રશાહ
નર્મદા
ન્હાનાલાલ
પ્રીતમદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'મહાદેવ માત્ર પચાસ વર્ષ જીવ્યા’ :– રેખાંકિત પદ ઓળખાવો.

વિશેષણ
કૃદંત
નિપાત
સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
લાભશંકર ઠાકરનું તખલ્લુસ જણાવો.

શ્રવણ
સુન્દરમ્‌
પુનર્વસુ
ઈન્દુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘અલ્લક દલ્લક’ કોની કૃતિ છે ?

ગીજુભાઈ બધેકા
હરિન્દ્ર દવે
બાલમુકુન્દ દવે
ગોવર્ધનરામ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP