Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

નર્મદા
પ્રીતમદાસ
ન્હાનાલાલ
રાજેન્દ્રશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

અસહકાર આંદોલન
ખિલાફ
ખેડા
ચંપારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘અલ્લક દલ્લક’ કોની કૃતિ છે ?

હરિન્દ્ર દવે
ગીજુભાઈ બધેકા
ગોવર્ધનરામ જોષી
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતું ?

કમલા બેનીવાલ
ઈંદુમતી શેઠ
માર્ગારેટ આલ્વા
શારદા મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વિશ્વેશ્વરૈયા લોખંડ અને સ્ટીલ લિમિટેડ કયાં આવેલ છે ?

મૈસુર
મેંગ્લોર
બેંગલુરુ
ભદ્રાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP