Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

ન્હાનાલાલ
પ્રીતમદાસ
રાજેન્દ્રશાહ
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શબ્દની મુખ્ય ત્રણ શક્તિઓ કઈ છે ?

અભિધા, લક્ષણા અને તમસ
સત્ત્વ, રજસ અને તમસ
ઉત્તમ, મધ્યમ અને સામાન્ય બાળા
લિપી, વાણી અને જ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બટેટાનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધુ ક્યાં જીલ્લામાં થાય છે ?

બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

બાલશંકર કંથારીયા
નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘અલ્લક દલ્લક’ કોની કૃતિ છે ?

બાલમુકુન્દ દવે
હરિન્દ્ર દવે
ગોવર્ધનરામ જોષી
ગીજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP