Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

પ્રીતમદાસ
ન્હાનાલાલ
નર્મદા
રાજેન્દ્રશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી ?

આપેલ તમામ
સહાયકારી યોજના
ભાગલા પાડો અને રાજ કરોની નીતિ
ખાલસા નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"રાષ્ટ્રીય કિસાન દિન” ક્યારે ઉજવવામાં આવે છે ?

23 ડિસેમ્બર
23 જાન્યુઆરી
23 નવેમ્બર
23 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન' કયા રાજ્યમાં આવેલ છે ?

પશ્ચિમ બંગાળ
મધ્યપ્રદેશ
રાજસ્થાન
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP