Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

રાજેન્દ્રશાહ
પ્રીતમદાસ
નર્મદા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'સ્વર' શબ્દનું બંધારણ કયું છે ?

વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર
વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન
સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર
વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વાણી, સ્મિતાથી એક વર્ષ મોટી છે. સ્મિતા, સંજયથી બે વર્ષ મોટી છે. રાજુ, સંજયથી એક વર્ષ મોટો છે. આમા સૌથી નાનું કોણ છે ?

વાણી
સ્મિતા
રાજુ
સંજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે ?

અમદાવાદ
ભાવનગર
ગાંધીનગર
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ખલ્લાટક
ઉપગુપ્ત
ચાણક્ય
રાધાગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP