Talati Practice MCQ Part - 4 નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો “પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ” ન્હાનાલાલ નર્મદા પ્રીતમદાસ રાજેન્દ્રશાહ ન્હાનાલાલ નર્મદા પ્રીતમદાસ રાજેન્દ્રશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ઈન્કલાબ જિંદાબાદ'નો નારો કોણે આપ્યો ? ભગતસિંહ રામપ્રસાદ બિસ્મિલ વિર સાવરકર અશફાક ઉલ્લાખાન ભગતસિંહ રામપ્રસાદ બિસ્મિલ વિર સાવરકર અશફાક ઉલ્લાખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમાન સમયમાં 20 પુરુષો તથા 30 સ્ત્રીઓ દ્વારા કરેલ કાર્યનો ગુણોત્તર 8 : 5 છે. જો 10 પુરુષ તથા 18 સ્ત્રી એક કાર્યને 12 દિવસમાં કરી શકે છે, તો તેને 14 દિવસમાં સમાપ્ત કરવા કેટલા પુરુષ જોઈએ ? 12 10 15 14 12 10 15 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પાદરના તીરથ કોની કૃતિ છે ? જયંતિ દલાલ નરસિંહ દિવેટિયા ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી જયંતિ દલાલ નરસિંહ દિવેટિયા ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ? અશોક કર્ણદેવ ભીમદેવ ત્રિભૂવનપાળ અશોક કર્ણદેવ ભીમદેવ ત્રિભૂવનપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 64મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ કયા યોજાયો હતો ? મુંબઈ કોલકાતા બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ કોલકાતા બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP