Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

નર્મદા
પ્રીતમદાસ
રાજેન્દ્રશાહ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સમિધ’એ શબ્દનો અર્થ શો છે ?

સાથે યુદ્ધ કરવાવાળો
એક શિકારી પક્ષી
યજ્ઞમાં હોમવાના લાકડા
વેવાઈ પક્ષના લોકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP