Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

ન્હાનાલાલ
નર્મદા
પ્રીતમદાસ
રાજેન્દ્રશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ઈન્કલાબ જિંદાબાદ'નો નારો કોણે આપ્યો ?

ભગતસિંહ
રામપ્રસાદ બિસ્મિલ
વિર સાવરકર
અશફાક ઉલ્લાખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાન સમયમાં 20 પુરુષો તથા 30 સ્ત્રીઓ દ્વારા કરેલ કાર્યનો ગુણોત્તર 8 : 5 છે. જો 10 પુરુષ તથા 18 સ્ત્રી એક કાર્યને 12 દિવસમાં કરી શકે છે, તો તેને 14 દિવસમાં સમાપ્ત કરવા કેટલા પુરુષ જોઈએ ?

12
10
15
14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાદરના તીરથ કોની કૃતિ છે ?

જયંતિ દલાલ
નરસિંહ દિવેટિયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

અશોક
કર્ણદેવ
ભીમદેવ
ત્રિભૂવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
64મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ કયા યોજાયો હતો ?

મુંબઈ
કોલકાતા
બેંગલુરુ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP