Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

સુન્દરમ્
ગૌરીશંકર જોષી
ઉમાશંકર જોષી
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 2286 રૂા. તથા 4 વર્ષમાં 2448 રૂા. થાય છે. વ્યાજનો વાર્ષિક દર(%)માં કેટલો થાય ?

9%
10%
11%
8%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રાજ્યમાં રાજ્યપાલની નિમણૂકનો વિચાર કયા દેશ પાસેથી લેવાયેલ છે ?

કેનેડા
ઈંગ્લેન્ડ
અમેરીકા
દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP