Talati Practice MCQ Part - 4
‘અમૃતલાલ યાજ્ઞિક' કયા યુગના કવિ છે ?

અનુગાંધી યુગ
ગાંધી યુગ
ભક્તિ યુગ
આધુનિક યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
99000 રૂપિયાને 4 વ્યક્તિઓ વચ્ચે 1 : ૩: 5:2 પ્રમાણમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ અને સૌથી ઓછા રૂપિયા મળતા રૂપિયા વ્યક્તિને મળતા રૂપિયાનો તફાવત શું થાય ?

50000
36000
76000
12000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કમ્પ્યૂટર ભાષા COBOL શા માટે ઉપયોગી છે ?

ગ્રાફિક ઉદ્દેશ્ય
વૈજ્ઞાનિક ઉદ્દેશ્ય
આર્થિક ઉદ્દેશ્ય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
યોગ્ય જોડણી જણાવો :– વિલિનીકરણ

વીલીનીકરણ
વિલીનીકરણ
વિલીનિકરણ
વિલિનિકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

લાયન એક્ટન
વોન ન્યુમેન
ચાર્લ્સ બેબેઝ
અગસ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP