Talati Practice MCQ Part - 4
‘અમૃતલાલ યાજ્ઞિક' કયા યુગના કવિ છે ?

આધુનિક યુગ
ગાંધી યુગ
અનુગાંધી યુગ
ભક્તિ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

9મા
10મા
8મા
11મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કોનો અર્થ “મધુર ગીત” થાય છે ?

યજુર્વેદ
અથર્વવેદ
સામવેદ
ઋગ્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ વાક્યમાં લીટી દોરેલ શબ્દની સંજ્ઞા જણાવો.
વિદ્યાર્થીઓ મેદાનમાં રમતાં હતાં"

દ્રવ્યવાચક
ભાવવાચક
જાતિવાચક
વ્યક્તિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP