Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1931
23 માર્ચ, 1933
23 માર્ચ, 1932
23 માર્ચ, 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદ્દઘાટન કઈ જગ્યાએ કર્યું હતું ?

કટક
પોર્ટબ્લેર
કોલકાતા
લાલ કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અદ્યવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે ?

વક્રીભવન
વિભાજન
લૂમીંગ
મરીચિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ કહેવતનો અર્થ જણાવો.
“ઝાઝા હાથ રળિયામણાં"

એકતા હોય તો ગમે તેવુ કાર્ય થઈ શકે
એક હાથ હોવી
કામ કરવું
ઝાઝા બધા હાથ હોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP