Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદમાં વિધાન સભામાં SC/ST બેઠકો પર અનામતની જોગવાઈ છે ?

અનુચ્છેદ–334
અનુચ્છેદ–330
અનુચ્છેદ–331
અનુચ્છેદ–332

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"જીવરામ ભટ્ટ" પાત્રએ કઈ કૃતિનું પાત્ર છે.

જય સોમનાથ
અંતરપટ
અંશ્રધર
મિથ્યાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

અનન્વય
સજીવારોપણ
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP