Talati Practice MCQ Part - 4
"શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

પ્રેમાનંદ સાહિત્ય સભા
સાહિત્ય સંસદ
ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી સાચી જોડણી જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
શુશ્રૂષા
સુશ્રુષા
શૂશ્રુષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘દૂધના દાણા’ કોનો કાવ્યસંગ્રહ છે ?

પ્રવિણ દરજી
ચુનીલાલ મડિયા
જયંતિ દલાલ
ચં.ચી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
INC 1921 અમદાવાદ અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતું ?

સુરેન્દ્રનાથ બેનરજી
રાસબિહારી ઘોષ
બાલગંગાધર ટિળક
હકીમ અજમલ ખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP