Talati Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

ભીમદેવ
અશોક
કર્ણદેવ
ત્રિભૂવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

400
420
380
440

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બે ટ્રેનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 KM/H અને 40 KM/H છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

13 સેકન્ડ
19 સેકન્ડ
12 સેકન્ડ
16 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોણે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી ?

આલપખાન
કુતુબુદ્દીન મહમદશાહ
મુઝફ્ફરશાહ પ્રથમ
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો એક મહિનાનો સાતમો દિવસ શુક્રવારના ત્રણ દિવસ અગાઉ છે. તો તે જ મહિનાની 19મી તારીખે કયો દિવસ હશે ?

શુક્રવાર
બુધવાર
સોમવાર
રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પ્રસિદ્ધ ચિત્રકાર અને લેખક શ્રી હકુ શાહનું નિધન થયું છે. તેમનો જન્મ કયા થયો હતો ?

વ્યારા
સોનગઢ
મોરબી
વાલોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP