Talati Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

અશોક
ભીમદેવ
કર્ણદેવ
ત્રિભૂવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

સજીવારોપણ
અનન્વય
ઉપમા
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અંગ્રેજ વાઈસરોયે બંગાળનું બે ભાગમાં વિભાજન કર્યું છે ?

કેનિંગ
રિપન
કર્ઝન
લિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો ?

કોર્ન વોલિસ
રોબર્ટ ક્લાઈવ
વોરન હેસ્ટીંગ
વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP