Talati Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

ત્રિભૂવનપાળ
અશોક
ભીમદેવ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

કાકાસાહેબ કાલેલકર
બોટાદકર
ગુલાબદાસ બ્રોકર
રણજિતભાઈ વાવાભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયધીશ તરીકે કોણ હોય છે ?

વડી અદાલતના ન્યાયાધીશ
જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ
તાલુકા અદાલતના ન્યાયાધીશ
ફોજદારી અદાલતના ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રેખાંક્તિ શબ્દની વિભક્તિ ઓળખાવો :– કેટલાક સાધકો ઘરમાં રહીને સાધના કરે છે.

સપાદાન
કરણ
અષ્ટમી
સપ્તમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP