Talati Practice MCQ Part - 4 મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ? ત્રિભૂવનપાળ અશોક ભીમદેવ કર્ણદેવ ત્રિભૂવનપાળ અશોક ભીમદેવ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક વિદ્યાલયમાં 70% છોકરા છે અને છોકરીઓની 504 સંખ્યા છે તો છોકરાની સંખ્યા કેટલી ? 1176 1200 3024 1008 1176 1200 3024 1008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ? કાકાસાહેબ કાલેલકર બોટાદકર ગુલાબદાસ બ્રોકર રણજિતભાઈ વાવાભાઈ મહેતા કાકાસાહેબ કાલેલકર બોટાદકર ગુલાબદાસ બ્રોકર રણજિતભાઈ વાવાભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? પાણી ઓક્સિજન રાખ માટી પાણી ઓક્સિજન રાખ માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયધીશ તરીકે કોણ હોય છે ? વડી અદાલતના ન્યાયાધીશ જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ તાલુકા અદાલતના ન્યાયાધીશ ફોજદારી અદાલતના ન્યાયાધીશ વડી અદાલતના ન્યાયાધીશ જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ તાલુકા અદાલતના ન્યાયાધીશ ફોજદારી અદાલતના ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રેખાંક્તિ શબ્દની વિભક્તિ ઓળખાવો :– કેટલાક સાધકો ઘરમાં રહીને સાધના કરે છે. સપાદાન કરણ અષ્ટમી સપ્તમી સપાદાન કરણ અષ્ટમી સપ્તમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP