Talati Practice MCQ Part - 4
‘ચલક ચલાણું’ કોની કૃતિ છે ?

સુરેશ દલાલ
રાજેન્દ્ર શુકલા
રમેશ પારેખ
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

દયારામ
દલપતરામ
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ?

અરદેશર ખબરદાર
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP