Talati Practice MCQ Part - 4
જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ?

મહેસાણા
બનાસકાંઠા
અરવલ્લી
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો.
‘વેવાઈનું રૂપ જુઓ રે બાઈ! કંદર્પ સરીખો લાગે રે’

વ્યાજસ્તુતિ
શ્લેષ
વ્યતિરેક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"જીવરામ ભટ્ટ" પાત્રએ કઈ કૃતિનું પાત્ર છે.

મિથ્યાભિમાન
જય સોમનાથ
અંશ્રધર
અંતરપટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

440
400
380
420

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ?

ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
સ્નેહરશ્મિ
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP