Talati Practice MCQ Part - 4
રવિ શંકરનું નામ કયા વાદ્ય સાથે સંકળાયેલ છે ?

શરણાઈ
વાંસળી
વાયોલિન
સિતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક વ્યક્તિ એક હારમાં ડાબી બાજુથી 7મો અને જમણી બાજુથી 13મો છે તો કુલ કેટલા વ્યક્તિ હારમાં હશે?

18
19
17
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ?

જનરલ
ચીફ માર્શલ
એડમિરલ
ફિલ્ડ માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ?

રઘુવીર ચૌધરી
સ્નેહરશ્મિ
ઉમાશંકર જોષી
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

પ્રીતમદાસ
ન્હાનાલાલ
રાજેન્દ્રશાહ
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP