Talati Practice MCQ Part - 4
ભવાઈની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

અસાઈત ઠાકર
અસાઈત રાઠોડ
રામદેવ
વિદુષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કાથરોટમાં ગંગા’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

જ્યોતીન્દ્ર દવે
ગિજુભાઈ બધેકા
ઉમાશંકર જોષી
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
દશેબંધુના ઉપનામથી કોણ જાણીતું છે ?

મોતીલાલ નહેરુ
લાલા લજપતરાય
ચિત્તરંજનદાસ
અરવિંદ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘દૂધના દાણા’ કોનો કાવ્યસંગ્રહ છે ?

ચુનીલાલ મડિયા
ચં.ચી.મહેતા
જયંતિ દલાલ
પ્રવિણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP