Talati Practice MCQ Part - 4
ભવાઈની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

અસાઈત ઠાકર
રામદેવ
અસાઈત રાઠોડ
વિદુષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

પ્રેમાનંદ સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય પરિષદ
સાહિત્ય સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ – છંદ જણાવો.

દોહરો
સવૈયો
ઝુલણા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ફલોરસ્પાર માટે પ્રસિદ્ધ ડુંગરગામ કયા જિલ્લામાં આવેલ છે ?

ડાંગ
તાપી
છોટાઉદેપુર
વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

વિનોદી નીલકંઠ
ઝીણાભાઈ દેસાઈ
કિશનસિંહ ચાવડા
પ્રવિણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP