Talati Practice MCQ Part - 4 ભવાઈની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ? રામદેવ અસાઈત રાઠોડ અસાઈત ઠાકર વિદુષક રામદેવ અસાઈત રાઠોડ અસાઈત ઠાકર વિદુષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 આરઝી હકુમત અંતર્ગત નાયબ વડાપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ? દુર્લભજી ખેતાણી રતુભાઈ અદાણી શામળદાસ ગાંધી નરેન્દ્ર નાથવાણી દુર્લભજી ખેતાણી રતુભાઈ અદાણી શામળદાસ ગાંધી નરેન્દ્ર નાથવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતમાં વાંટા પદ્ધતિની કોણે દાખલ કરી ? નસરુદ્દીન મહમદશાહ નસરુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન મહમદશાહ નસરુદ્દીન મહમદશાહ નસરુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન મહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ? કમળો ન્યૂમોનિયા મેલેરિયા થેલેસેમીયા કમળો ન્યૂમોનિયા મેલેરિયા થેલેસેમીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક પ્રોજેક્ટને 12 પુરુષો 20 દિવસમાં, 18 સ્ત્રીઓ 16 દિવસમાં અને 24 બાળકો 18 દિવસમાં પૂર્ણ કરે છે. 8 સ્ત્રીઓ અને 16 બાળકોએ 9 દિવસ કાર્ય કરી છોડી દીધું તો 10 પુરુષ શેષ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ કરે ? 10 8 9 11 10 8 9 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારતનું સૌપ્રથમ ખાનગી માલિકીનું બંદર કયું છે ? મુંદ્રા અલંગ ઘોઘા પીપાવાવ મુંદ્રા અલંગ ઘોઘા પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP