Talati Practice MCQ Part - 5 હાસ્ય સાહિત્ય ક્ષેત્રે નીચેનામાંથી કોણ જાણીતું છે ? ધીરો ન્હાનાલાલ અમૃત ઘાયલ જ્યોતિન્દ્ર દવે ધીરો ન્હાનાલાલ અમૃત ઘાયલ જ્યોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે. આપેલ પૈકી એક પણ નહીં 13 માત્રા પછી 11 માત્રા પછી 16 અને 21 માત્ર પછી આપેલ પૈકી એક પણ નહીં 13 માત્રા પછી 11 માત્રા પછી 16 અને 21 માત્ર પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સરદાર પટેલનું “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ક્યા સ્થળે બનવાનું છે ? સાધુબેટ નર્મદા બેટ ખદોર બેટ સરદાર બેટ સાધુબેટ નર્મદા બેટ ખદોર બેટ સરદાર બેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદું વ્યાજ મળીને રકમ 815 રૂા. થાય છે. ચાર વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને રૂા.854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ? 650 698 590 700 650 698 590 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નર્મદા કયા જિલ્લામાં પ્રવેશ કરતી નથી ? વડોદરા સુરત ભરૂચ નર્મદા વડોદરા સુરત ભરૂચ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "આકાર" એ કોની કૃતિ છે ? લીલા બહેન ચંદ્રકાન્ત બક્ષી આનંદશંકર ચંદ્રવદન મહેતા લીલા બહેન ચંદ્રકાન્ત બક્ષી આનંદશંકર ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP