Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો માત્રા મેળ છંદ છે ?

હરિગીત
પૃથ્વી
શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

બાલશંકર કંથારીયા
વેણીભાઈ પુરોહિત
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

લાયન એક્ટન
ચાર્લ્સ બેબેઝ
અગસ્ટા
વોન ન્યુમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે ?

આપેલ તમામ
રેકોર્ડ
ફિલ્ડ
રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મધ્યકાલિન સાહિત્યના છેલ્લા કવિ કોણ છે ?

ગંગાસતી
દયારામ
સહજાનંદ સ્વામી
ભોજે ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'ગોળ ગધેડાનો મેળો’ કયા જિલ્લામાં ભરાય છે ?

દાહોદ
ડાંગ
પંચમહાલ
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP