Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો માત્રા મેળ છંદ છે ?

હરિગીત
પૃથ્વી
શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી અરુણ જેટલી
સુશ્રી સુષ્મા સ્વરાજ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી રાજનાથ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતું ?

કમલા બેનીવાલ
ઈંદુમતી શેઠ
માર્ગારેટ આલ્વા
શારદા મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP