Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ?

દાહોદ
નર્મદા
પંચમહાલ
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ખોડિયાર બંધ’ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

શેત્રુંજી
નર્મદા
ભોગાવો
ભાદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ઈન્કલાબ જિંદાબાદ'નો નારો કોણે આપ્યો ?

અશફાક ઉલ્લાખાન
ભગતસિંહ
રામપ્રસાદ બિસ્મિલ
વિર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મૈસુરના વાઘ તરીકે કોણ જાણીતું છે ?

સુલતાન શરીફ
એક પણ નહીં
નવાઝ શરીફ
ટીપુ સુલતાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP