Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ?

નર્મદા
સાબરકાંઠા
પંચમહાલ
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિ પ્રિતમની નથી ?

પ્રેમપ્રકાશ
બાવનાક્ષર
જ્ઞાનગીતા
સરસગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સૌજન્ય’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

મનુભાઈ પંચોળી
પિતાંબર પટેલ
ઈશ્વર પેટલીકર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ વાક્યનો અલંકાર જણાવો.
“સમષ્ટિના સત્યનું હું ય રશ્મિ"

રૂપક
ઉપમા
શ્લેષ
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP