Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ? નર્મદા સાબરકાંઠા પંચમહાલ દાહોદ નર્મદા સાબરકાંઠા પંચમહાલ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિ પ્રિતમની નથી ? પ્રેમપ્રકાશ બાવનાક્ષર જ્ઞાનગીતા સરસગીતા પ્રેમપ્રકાશ બાવનાક્ષર જ્ઞાનગીતા સરસગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘સૌજન્ય’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ? મનુભાઈ પંચોળી પિતાંબર પટેલ ઈશ્વર પેટલીકર ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી પિતાંબર પટેલ ઈશ્વર પેટલીકર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 Please send ___ the doctor. for in to with for in to with ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 2,7,22, 67, 202, ___ (શ્રેણી પૂર્ણ કરો.) 598 364 607 428 598 364 607 428 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે આપેલ વાક્યનો અલંકાર જણાવો.“સમષ્ટિના સત્યનું હું ય રશ્મિ" રૂપક ઉપમા શ્લેષ અનન્વય રૂપક ઉપમા શ્લેષ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP