Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી આધુનિક યુગના કવિ કોણ છે ?

બ. ક. ઠાકોર
નરસિંહરાવ દિવેટીયા
સિતાંશુ યશચંદ્ર
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રક્તપિત શાના કારણે થાય છે ?

વિરાસ
બેક્ટેરિયા
પ્રજીવકો
આનુવંશિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કઈ જગ્યાએ "પ્રાદેશિક મરઘાં સંવર્ધન કેન્દ્ર" આવેલ છે.

રાજકોટ
જૂનાગઢ
વાંસદા
શિહોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'જીગર અને અમી ’ કયા સાહિત્યકારની રચના છે ?

ચં.ચી.મહેતા
ચુનીલાલ મહેતા
ચુનીલાલ શાહ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP