Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી આધુનિક યુગના કવિ કોણ છે ?

આનંદશંકર ધ્રુવ
બ. ક. ઠાકોર
નરસિંહરાવ દિવેટીયા
સિતાંશુ યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ક્ષય”નો રોગ શાના કારણે થાય છે ?

બેક્ટેરિયા
પ્રજીવકો
આનુંવંશિક
વાઇરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતમાં વિજ્ઞાન ટેક્નોલોજીનો પાયો કયા વડાપ્રધાને નાખ્યો ?

જવાહરલાલ નહેરુ
વિક્રમ સારાભાઇ
લાલ બહાદુર શાસ્ત્રી
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP