Talati Practice MCQ Part - 5
શામળાજી કઈ નદીના કિનારે વસેલું છે ?

યમુના
પુષ્પાવતી
મેશ્વો
વિશ્વામિત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ક્ષય”નો રોગ શાના કારણે થાય છે ?

પ્રજીવકો
બેક્ટેરિયા
આનુંવંશિક
વાઇરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પનીયા અભ્યારણ ક્યા જીલ્લામાં આવેલું છે ?

પંચમહાલ
જામનગર
અમરેલી
ધારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હાસ્ય સાહિત્ય ક્ષેત્રે નીચેનામાંથી કોણ જાણીતું છે ?

ન્હાનાલાલ
અમૃત ઘાયલ
ધીરો
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP