Talati Practice MCQ Part - 5 “ચતુર્થ વિભક્તિને”ને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ? કર્મ વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધક વિભક્તિ સંપ્રદાન વિભક્તિ કર્મ વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધક વિભક્તિ સંપ્રદાન વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “હું નૃત્ય શીખું છું." વાક્યને પુનઃપ્રેરક રચનામાં ફેરવો. હું નૃત્ય શીખવાડું છું. મારાથી નૃત્ય શીખવાડાય છે. શ્રીમતી ઈલાક્ષી ઠાકોર મને નૃત્ય શીખવે છે. મારી મમ્મી શ્રીમતી ઈલાક્ષી ઠાકોર પાસે મને નૃત્ય શીખવાડે છે હું નૃત્ય શીખવાડું છું. મારાથી નૃત્ય શીખવાડાય છે. શ્રીમતી ઈલાક્ષી ઠાકોર મને નૃત્ય શીખવે છે. મારી મમ્મી શ્રીમતી ઈલાક્ષી ઠાકોર પાસે મને નૃત્ય શીખવાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ? 1918 1915 1919 1917 1918 1915 1919 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાં કયો વિરુદ્ધાર્થીની જોડ નથી. મલિન x નિર્મળ અહંકાર × નમ્ર પ્રેમ × લાગણી અમર × મર્ત્ય મલિન x નિર્મળ અહંકાર × નમ્ર પ્રેમ × લાગણી અમર × મર્ત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? 1.1% ખોટ 4% નુકસાન 1.1% નો 4% ખોટ 1.1% ખોટ 4% નુકસાન 1.1% નો 4% ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કોની પ્રેરણાથી મહાગુજરાત સમિતીની સ્થાપના કરવામાં આવી ? હિંમતલાલ ઇન્દુલાલ ભાયલાલભાઈ સર પુરુષોત્તમદાસ હિંમતલાલ ઇન્દુલાલ ભાયલાલભાઈ સર પુરુષોત્તમદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP