Talati Practice MCQ Part - 5
“આખ્યાન શિરોમણી” તરીકે કોને ઓળખવામાં આવે છે ?

અખો
દયારામ
પ્રેમાનંદ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હર્ષવર્ધન દર પાંચ વર્ષે કયાં મોટી ધર્મસભાનું આયોજન કરતો ?

હરીદ્વાર
રામેશ્વર
પ્રયાગ
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા થયો હતો ?

નડિયાદ
આણંદ
માતર
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં કઈ જગ્યાએ મેરીટાઈમ યુનિવર્સિટી સ્થાપવામાં આવશે ?

ગાંધીનગર
સુરત
અમદાવાદ
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા ‘ગુજરાત રાજકીય પરિષદ'ની સ્થાપના કયારે અને કયાં થઈ ?

ઈ.સ. 1884 – અમદાવાદ
ઈ.સ. 1892 – વડોદરા
ઈ.સ. 1905 – કરમસદ
ઈ.સ. 1910 – પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP