Talati Practice MCQ Part - 5 “આખ્યાન શિરોમણી” તરીકે કોને ઓળખવામાં આવે છે ? પ્રેમાનંદ દયારામ અખો શામળ પ્રેમાનંદ દયારામ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ? સોલંકી વાઘેલા ચાવડા રાષ્ટ્રકૂટો સોલંકી વાઘેલા ચાવડા રાષ્ટ્રકૂટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ___ we ___ each other generally ? Does + know Do + know None Did + know Does + know Do + know None Did + know ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ચૂંટણીપંચ દ્વારા 26 જાન્યુઆરી, 2018ના રોજ કેટલામો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો ? 6 5 7 8 6 5 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ ૩ આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ 0 આવે છે. તો તે સંખ્યા કઈ ? 2523 5363 1646 1683 2523 5363 1646 1683 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 તાજેતરમાં પાકિસ્તાનના 23મા વડાપ્રધાન કોણ બન્યા ? શહબાજ શરીફ ઈમરાન ખાન શાહનવાજ શરીફ આપેલ પૈકી કોઈ નહીં શહબાજ શરીફ ઈમરાન ખાન શાહનવાજ શરીફ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP