Talati Practice MCQ Part - 5
“આખ્યાન શિરોમણી” તરીકે કોને ઓળખવામાં આવે છે ?

પ્રેમાનંદ
દયારામ
અખો
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ?

સોલંકી
વાઘેલા
ચાવડા
રાષ્ટ્રકૂટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ ૩ આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ 0 આવે છે. તો તે સંખ્યા કઈ ?

2523
5363
1646
1683

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં પાકિસ્તાનના 23મા વડાપ્રધાન કોણ બન્યા ?

શહબાજ શરીફ
ઈમરાન ખાન
શાહનવાજ શરીફ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP