Talati Practice MCQ Part - 5
ભારતના ક્યા વડાપ્રધાનને જાપાનનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળેલ છે ?

રાજીવ ગાંધી
રાહુલ ગાંધી
નરેન્દ્ર મોદી
મનમોહનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રક્તપિત શાના કારણે થાય છે ?

બેક્ટેરિયા
વિરાસ
આનુવંશિક
પ્રજીવકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વર્ષ 2015 ના જ્ઞાનપીઠ એવોર્ડમાં ગુજરાતના ક્યાં સાહિત્યકારની પસંદગી કરી છે ?

રાજેન્દ્ર શાહ
અશ્વિન મહેતા
ચિનુ મોદી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP