Talati Practice MCQ Part - 5
ઝાલાવાડી બોલી ક્યા પંથકની છે ?

ભાવનગર પંથક
ઓખા પંથક
જુનાગઢ પંથક
સુરેન્દ્રનગર પંથક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકામાં કઈ યોજના આવેલ છે ?

ઉકાઈ
કડાણા
ધરોઈ
નવાગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-12 વર્ષ
0-5 વર્ષ
0-6 વર્ષ
0-1 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP