Talati Practice MCQ Part - 5
"કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ?

અમરસિંહ ચૌધરી
ઘનશ્યામભાઈ ઓઝા
માધવસિંહ સોલંકી
ચિમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

ચંદ્રવદન મહેતા
કનૈયાલાલ મુનશી
આશ્કા માંડલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"વાંસદા નેશનલ પાર્ક” ક્યા જીલ્લામાં આવેલો છે ?

મોરબી
ડાંગ
નવસારી
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અજિતનાથનું જૈન દેરાસર ક્યા જીલ્લામાં આવેલું છે ?

ઈડર
રાજપીપળા
તારંગા
બારડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP