Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

કરશનદાસ માણેક
ત્રિભુવનદાસ લુહાર
ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
___ એક્ષટર્નલ સ્ટોરેજ ઉપકરણ છે ?

ટેપ
આપેલ પૈકી એક પણ નહીં
રેમ
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દેશના પ્રથમ કેન્દ્રિય કેબિનેટ મંત્રી બનનાર મહિલા કોણ હતા ?

ઇન્દુમતી શેઠ
સરોજીની નાયડુ
ઇન્દિરા ગાંધી
રાજકુમારી અમૃતા કૌર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 હતો તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે ?

210
250
280
200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
વડાપ્રધાન
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP