Talati Practice MCQ Part - 5
સૌપ્રથમ ક્યા દેશી રજવાડાનું વિલીનીકરણ થયું ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ભાવનગર
ગોંડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'જીગર અને અમી ’ કયા સાહિત્યકારની રચના છે ?

ચુનીલાલ મડિયા
ચં.ચી.મહેતા
ચુનીલાલ શાહ
ચુનીલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'ગોળના પાણીએ ન્હાવું' – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

ગળ્યા પાણીથી સ્નાન કરવું
ધંધામાં ફાયદો થવો
છેતરાવું
ધાર્યા કરતાં ઉઘુ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP