Talati Practice MCQ Part - 5
‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ?

દયારામ
નરસિંહરાવ દિવેટીયા
દલપતરામ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“રંગપુર” નગર ક્યાંથી મળી આવ્યું હતું ?

ભાવનગર
રાજકોટ
અમદાવાદ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ?

ન્યાયમાતા
પાટણની પ્રભુતા
જય સોમનાથ
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP