Talati Practice MCQ Part - 5 ‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ? દયારામ નરસિંહરાવ દિવેટીયા શામળ દલપતરામ દયારામ નરસિંહરાવ દિવેટીયા શામળ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 તાજેતરમાં પાકિસ્તાનના 23મા વડાપ્રધાન કોણ બન્યા ? શાહનવાજ શરીફ શહબાજ શરીફ ઈમરાન ખાન આપેલ પૈકી કોઈ નહીં શાહનવાજ શરીફ શહબાજ શરીફ ઈમરાન ખાન આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 48 મીટર લાંબા અને 3.52 મી પહોળાઈ ધરાવતા ભોંયતળીયા પર વધુમાં વધુ ક્ષેત્રફળ ધરાવતી ચોરસ ટાઈલ્સ નાંખવી છે તો કેટલી ટાઈલ્સ જોઈએ ? 165 150 178 135 165 150 178 135 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “કેસ્કોગ્રાફ”ની શોધ કોણે કરી. હરગોવિંદ ખુરાના સી.વી.રામન જગદીશચંદ્ર બોઝ આપેલ પૈકી એક પણ નહીં હરગોવિંદ ખુરાના સી.વી.રામન જગદીશચંદ્ર બોઝ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 બુલંદ દરવાજા નિર્માણ કોણે કરાવ્યું હતું ? શાહજહા જહાંગીર અકબર ઔરંગઝેબ શાહજહા જહાંગીર અકબર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 રાજકીય કારણોસર પ્રતિબંધિત થનાર ભારતની સર્વપ્રથમ ફિલ્મ કઈ હતી ? અછૂતનો વેશ કાળોનાગ રાણકદેવી ભક્તવિદુર અછૂતનો વેશ કાળોનાગ રાણકદેવી ભક્તવિદુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP