Talati Practice MCQ Part - 5
રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા ‘ગુજરાત રાજકીય પરિષદ'ની સ્થાપના કયારે અને કયાં થઈ ?

ઈ.સ. 1910 – પોરબંદર
ઈ.સ. 1884 – અમદાવાદ
ઈ.સ. 1905 – કરમસદ
ઈ.સ. 1892 – વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પ્રેમભક્તિ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

હરિશંકર દવે
કવિ ન્હાનાલાલ
મધુસૂદન પારેખ
રાધેશ્યામ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% ખોટ
1.1% નો
4% નુકસાન
4% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકામાં કઈ યોજના આવેલ છે ?

ધરોઈ
નવાગામ
ઉકાઈ
કડાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP