Talati Practice MCQ Part - 5 રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા ‘ગુજરાત રાજકીય પરિષદ'ની સ્થાપના કયારે અને કયાં થઈ ? ઈ.સ. 1910 – પોરબંદર ઈ.સ. 1884 – અમદાવાદ ઈ.સ. 1905 – કરમસદ ઈ.સ. 1892 – વડોદરા ઈ.સ. 1910 – પોરબંદર ઈ.સ. 1884 – અમદાવાદ ઈ.સ. 1905 – કરમસદ ઈ.સ. 1892 – વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘પ્રેમભક્તિ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? હરિશંકર દવે કવિ ન્હાનાલાલ મધુસૂદન પારેખ રાધેશ્યામ શર્મા હરિશંકર દવે કવિ ન્હાનાલાલ મધુસૂદન પારેખ રાધેશ્યામ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? 1.1% ખોટ 1.1% નો 4% નુકસાન 4% ખોટ 1.1% ખોટ 1.1% નો 4% નુકસાન 4% ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકામાં કઈ યોજના આવેલ છે ? ધરોઈ નવાગામ ઉકાઈ કડાણા ધરોઈ નવાગામ ઉકાઈ કડાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ટંકારા કઈ નદીના કિનારે વસેલું છે ? ભાદર મચ્છુ ઉતાવળી ડેમી ભાદર મચ્છુ ઉતાવળી ડેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘વડાતળાવ’ ક્યાં આવેલું છે ? જામનગર જૂનાગઢ વડનગર ચાંપાનેર જામનગર જૂનાગઢ વડનગર ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP