Talati Practice MCQ Part - 5
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા થયો હતો ?

નડિયાદ
આણંદ
ખેડા
માતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અલગ કહેવત શોધો.

જમવામાં જગલોને કૂટવામાં ભગલો
લડે સિપાઈને જશ જમાદારને
અન્ન એવો ઓડકાર
વાવે કલજીને લણે લવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

10%
20%
30%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
ગાંધીજી
ભગવતસિંહજી
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા જણાવો.

કર્ણદેવ વાઘેલા
વિસળદેવ વાઘેલા
સારંગદેવ વાઘેલા
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP