Talati Practice MCQ Part - 5
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા થયો હતો ?

આણંદ
નડિયાદ
ખેડા
માતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બુલંદ દરવાજા નિર્માણ કોણે કરાવ્યું હતું ?

ઔરંગઝેબ
શાહજહા
અકબર
જહાંગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

અમદાવાદ
અમરેલી
નવસારી
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા ‘ગુજરાત રાજકીય પરિષદ'ની સ્થાપના કયારે અને કયાં થઈ ?

ઈ.સ. 1910 – પોરબંદર
ઈ.સ. 1884 – અમદાવાદ
ઈ.સ. 1905 – કરમસદ
ઈ.સ. 1892 – વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP