Talati Practice MCQ Part - 5
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા થયો હતો ?

માતર
આણંદ
ખેડા
નડિયાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહીસાગરનું મુખ્ય મથક કયું છે ?

લુણાવાડા
વીરપુર
કડાણા
બાલાસિનોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

હરિ + ઉપાસના = હર્યોયાસના
આપેલ પૈકી એક પણ નહીં
અંત્ય + ઇષ્ટિ = અંત્યેષ્ટિ
દીપ + ઓચ્છવ = દીપોચ્છવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“આખ્યાન શિરોમણી” તરીકે કોને ઓળખવામાં આવે છે ?

પ્રેમાનંદ
શામળ
અખો
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ?

સરદાર વલ્લભભાઈ પટેલ
વિભાજી ઠાકોર
સુરેન્દ્રસિંહજી ગોહિલ
ભાવસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP