Talati Practice MCQ Part - 5
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા થયો હતો ?

નડિયાદ
આણંદ
ખેડા
માતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
રાજ્યપાલ
મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈ.સ.1908માં ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બોમ્બ ફેંકનાર કાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા ?

હેમચંદ્ર દ્વારા
બારીન્દ્ર ઘોષ
પ્રફુલ ચાકી
આસુતોષ મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ?

ભગવતસિંહજી
આપેલ બંને
ગાંધીજી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP