Talati Practice MCQ Part - 5
‘મેનાગુર્જરી’ નાટકના લેખક કોણ છે ?

કનૈયાલાલ મુનશી
રણછોડલાલ છોટાલાલ પરીખ
રા.વિ. પાઠક
જયશંકર સુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ?

રાષ્ટ્રકૂટો
સોલંકી
વાઘેલા
ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મરાઠાયુગની સ્થાપના કોણે કરી ?

દામાજીરાવ
પ્રતાપસિંહ
મલ્હારરાવ
સયાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP