Talati Practice MCQ Part - 5
કોના સમયમાં જૈન ધર્મની બીજી સંગીની ભરાઈ હતી ?

ધ્રુવસેન ૧
ગૃહસેન – ૧
ગૃહસેન -૨
ધરસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા સમર્થ નવલકથાકાર, નાટ્યકાર સૌપ્રથમ વખત અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ?

ચંદ્રકાંત શેઠ
જય વસાવડા
ચંદ્રવદન મહેતા
જયશંકર સુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન" ક્યારે ઉજવાય છે ?

10 નવેમ્બર
11 ડિસેમ્બરે
15 ડિસેમ્બરે
10 ડિસેમ્બરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે.

11 માત્રા પછી
13 માત્રા પછી
16 અને 21 માત્ર પછી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
છંદ ઓળખાવો :- U - U / U U - / U - U / U U - / U - - / U -

શિખરિણી
પૃથ્વી
મંદાકાન્તા
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP