Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

નાગાર્જુન
ભારદ્વાજ
વરાહમિહિર
મુનિ વાત્સાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જ્ઞાનપીઠ એવોર્ડ’ નીચેનામાંથી કોને મળેલ નથી ?

પન્નાલાલ પટેલ
ક.મા.મુનશી
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"બાકી વાઘને વળી વળાવિયો કેવો?" અલંકાર ઓળખાવો.

શબ્દાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
સજીવારોપણ
પ્રાસસાંકળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP