Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

મુનિ વાત્સાયન
વરાહમિહિર
ભારદ્વાજ
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જ્યુથિકા, ત્રિઅંકી નાટકના રચયિતા કોણ છે ?

જયંતીલાલ ગોહિલ
મણિલાલ પટેલ
જ્યોતિન્દ્ર દવે
બક્ષીબાબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'સંતુ, માંડણ, ગોબર’ કઈ કૃતિના પાત્રો છે ?

લીલુડી ધરતી
આગગાડી
અશ્રુધર
જક્ષણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'સૌમ્ય શી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી' આ પંક્તિ કયા કવિની છે ?

અરદેશર ખબરદાર
કવિ નર્મદ
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP