Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

વરાહમિહિર
ભારદ્વાજ
નાગાર્જુન
મુનિ વાત્સાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

ચંદ્રવદન મહેતા
કનૈયાલાલ મુનશી
મકરંદ દવે
આશ્કા માંડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ક્યાં નામથી ઓળખાય છે ?

ગોઢા
પૂરના મેદાન
લગૂન
ચરોતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP