Talati Practice MCQ Part - 5
હર્ષવર્ધન દર પાંચ વર્ષે કયાં મોટી ધર્મસભાનું આયોજન કરતો ?

સોમનાથ
હરીદ્વાર
રામેશ્વર
પ્રયાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ?

દલપતરામ
શામળ
નરસિંહરાવ દિવેટીયા
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો સર્વશ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક આયાઝ સુલતાન કોના સમયમાં નૌકા સેનાપતિ હતો ?

બહાદુર શાહ
મહમૂદ ગઝનવી
મહંમદ બેગડો
મુઝફ્ફરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP