ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? જયંત પાઠક જયોતિન્દ્ર દવે શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયંત પાઠક જયોતિન્દ્ર દવે શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? પ્રેમાનંદ વિશ્વનાથ ભાલણ નાકર પ્રેમાનંદ વિશ્વનાથ ભાલણ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? નરસિંહ મહેતા પ્રીતમ ભોજો ભગત ધીરો ભગત નરસિંહ મહેતા પ્રીતમ ભોજો ભગત ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? તુલસીક્યારો કાળચક્ર વસુંધરાનાં વ્હાલાદવલો વેવિશાળ તુલસીક્યારો કાળચક્ર વસુંધરાનાં વ્હાલાદવલો વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. પ્રેમાનંદ વિષ્ણુદાસ શામળ નાકર પ્રેમાનંદ વિષ્ણુદાસ શામળ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1951 1952 1954 1953 1951 1952 1954 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP