ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? જયોતિન્દ્ર દવે જયંત પાઠક પ્રહલાદ પારેખ શિવકુમાર જોશી જયોતિન્દ્ર દવે જયંત પાઠક પ્રહલાદ પારેખ શિવકુમાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૌંદર્યદર્શી કવિ' તરીકે કોણ ઓળખાય છે ? કવિ કલાપિ દામોદર બોટાદકર કવિ સુંદરમ ન્હાનાલાલ કવિ કલાપિ દામોદર બોટાદકર કવિ સુંદરમ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? વેણીભાઈ પુરોહિત બાલશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી રમણીક અરાલવાળા વેણીભાઈ પુરોહિત બાલશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ભારતનો કાર્ય સિદ્ધાંત ઉપક્રમ અનુક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ભારતનો કાર્ય સિદ્ધાંત ઉપક્રમ અનુક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? રાજેન્દ્ર શાહ અનિલ જોશી નીતા રામૈયા પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ અનિલ જોશી નીતા રામૈયા પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? કાવ્યશાસ્ત્ર વ્યાકરણ દંડનીતિ રાજનીતિ કાવ્યશાસ્ત્ર વ્યાકરણ દંડનીતિ રાજનીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP