ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

જયંત પાઠક
જયોતિન્દ્ર દવે
પ્રહલાદ પારેખ
શિવકુમાર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

ગુજરાત વિદ્યાપીઠ
નર્મદ સાહિત્યસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP