Talati Practice MCQ Part - 6
બે સંખ્યાના 3:5 ના ગુણોત્તરમાં છે. જો દરેકમાંથી 9ને બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર 12:23 થાય છે. તો તે સંખ્યાઓ કઈ હશે ?

15, 28
60, 69
33, 55
34, 56

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
APEDA નો હેતુ શો છે ?

ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું
ખેત પેદાશો માટે કાયદો કરવો
વાયદા બજાર ચલાવવું
શોપિંગ મોલને મંજૂરી આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો :
મેળાનું નામ
a. ભવનાથનો મેળો
b. નકળંગનો મેળો (કોળિયાક)
c. માધવપુરનો મેળો
d. મોઢેરાનો મેળો
મેળાની તિથિ
1. શ્રાવણ વદ અમાસ
2. મહાવદ નોમથી બારસ
3. ભાદરવા વદ અમાસ
4. ચૈત્ર સુદ નોમથી તેરસ

b-1, c-2, d-3, a-4
a-1, b-2, c-3, d-4
d-1, a-2, b-3, c-4
c-1, d-2, a-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય
વન + ઔષધિ = વનોષધી
સદા + એવ = સદૈવ
મહા + ઋષિ = મહાઋષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1990
1992
1965
1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP